Skip to main content

GADAR - 2 ( ગદર - ૨ )

                                          

ગદર 2 મૂવી જોયું ? વર્ષ 2000માં સની દેઓલ અને અમીષા પટેલની ફિલ‍મ ‘ગદર’ ને જે હાહાકાર મચાવ્યો હતો,  23 વર્ષ પછી અનિલ શર્મા, તારા સ‍િંહ અને સકીનાની આ ‘ગદર: એક પ્રેમ’ની આગળની વાર્તા છે. એકલા પાકિસ્તાન જઈને પોતાના પ્રેમ ખાતર લડતા પ્રેમી ની વાત, સૌપ્રથમ આ વાર્તા કોના દર્શકો ને ખૂબ પસંદ ક‍રિયા હતી. પસંદ છે, 23 વર્ષો પછી પણ તારા સ‍હિં અને સકીનાની આ વાર્તા એ ગદર મચાવ્યો છે.  

ગયા વખતે તારા સિંહ સકીના ને બચાવવા પાકિસ્તાન માં ગયો હતો આ વખતે એ પોતાના દીકરા માટે પાકિસ્તાન ની આર્મી સામે બાથ ભીડે છે,  સન્ની દેઓલ ફરી એકવાર છવાઈ ગયા છે , એમની દરેક સ્ટાઈલ લોકોને પસંદ પડી છે, અમીષા પટેલ નાં ભાગે માત્ર સન્ની સાહેબ ને સપોર્ટ કરવાની જવાબદારી છે. કેમકે અભિનેતા ની એક્ટિંગ ત્યારે જ વખણાય જ્યારે સામે વાળો રીએક્ટ કરે.  અમરીશ પૂરી સાહેબ ની ગેરહાજરી મનીષ વાધવાને પૂરી કરી છે.

ટૂંકમાં ગદર જોવાય, સન્ની દેઓલ ની એનર્જી આજના યુવાન કલાકાર માટે પ્રોત્સાહન છે. 

જય હો... 

 

Have you seen Gadar 2 movie? 23 years after Sunny Deol and Ameesha Patel's film 'Gadar' created a sensation in the year 2000, Anil Sharma, Tara Singh and Sakina's 'Gadar: Ek Prem' is the next story. The story of a lover who goes to Pakistan alone and fights for his love, first this story was liked by the viewers. Loved it, even after 23 years, this story of Tara Sahin and Sakina has struck a chord.
Last time Tara Singh went to Pakistan to save Sakina, this time he is fighting against Pakistan Army for his son, Sunny Deol has once again become popular, all his styles are liked by people, Ameesha Patel only supports Sunny Sahib. There is a responsibility to do. Because an actor's acting is appreciated only when the opposite reacts. Amrish Puri sir's absence has been filled by Manish Wadhwa.
In a nutshell, Sunny Deol's energy is an inspiration for today's young artist.

Jai Ho...

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

Har Har Mahadev ( હર હર મહાદેવ )

  હર હર મહાદેવ,  અધિક, ગદર, ઓહ માય ગોડ, શ્રાવણ... આવ્યો આવ્યો શ્રાવણ શુભ માસ...કૈલાશે લખવી કંકોતરી, આ ભજન બાળપણમાં અમે ગાતા, મંદિરે જતા, સોમવારે ખબર ન પડે એમ એકટાણું કરતા.                                               મિત્રો,, આ મહિનામાં દેવાધિ દેવ મહાદેવ પાસે જે માંગશો એ મળશે જ,  એની ગેરેન્ટી, શ્રાવણ મહિનો શિવને અતિ પ્રિય છે.કારણ ?  આખા શ્રાવણ માસમાં દેવી પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે તેની પૂજા કરી, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા, તેથી આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ માસમાં શિવની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસને સૌથી પવિત્ર મહિનો મનાય છે. એમાંય ચાલુ વર્ષે 19 વર્ષ બાદ અધિક શ્રાવણ માસ આવ્યો છે.  આ શ્રાવણમાં પ્રથમ સોમવારે અક્ષત-ચોખા, બીજા સોમવારે સફેદ તલ, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે, સામાન્ય રીતે પ્રત્યેક માસમાં ૪ સોમવાર હોય છે પણ કવચિત પાંચમો સોમવાર શ્રાવણ માસમાં આ...

its different but..is it..? [ અલગ છે પણ..અલગ છે ? ]

મિત્રો ,  સવાલ : કેટલા પ્રકારના માણસો હોય ?  જવાબ :   અનેક પ્રકારનાં. જી હા , અનેક પ્રકારના એમાય અમુક પ્રકાર તો એટલો ભયાનક હોય છે કે ઓળખાય જ નહિ આ સાધુ છે કે શૈતાન. નાનપણથી આપણે અનેક લોકોના સંપર્કમાં આવતા હોઈએ છીએ જેમની સાથે આજેય કદાચ વ્યવહાર હોય. આટલા વર્ષો દરમ્યાન તમને સામેવાળી વ્યક્તિનાં અનેક રૂપ જોવા મળી ગયા હોય. જે પહેલા હતા એ હમણાં ન હોય અથવા જે હમણાં છે એવા તો એ ક્યારેય નહોતા. ટૂંકમાં માણસ કાચીંડા જેવો હોઈ શકે જે ગમે ત્યારે રંગ બદલી શકે. આમાં બધા જ પ્રકારના લોકો આવી ગયા. હું પણ અને તમે પણ. રંગ આપણે ક્યા બદલી શકીએ રંગ તો સમય બદલે એટલે કુદરતી માણસ પણ બદલાય. આખરે તો આપણે પંચતત્વ નું માળખું કહેવાઈએ તો જેમ અમાસ અને પૂનમનાં દરિયામાં ભરતી અને ઓટ વર્તાય એમ માણસમાં પણ અનેક ઉથલ પાથલ થાય જ જોકે ઈશ્વરે માણસને મન અને મગજ આપ્યા છે અને વેદના સંવેદના ઉપર કંટ્રોલ કરવાની શક્તિ તો કોણ કેવી રીતે પોતાના મન મગજ પર કાબુ રાખે છે એ તો વ્યક્તિ જ નક્કી કરી શકે.  ફરી પાછી વાત હું ત્યાં જ લઇ આવું જ્યાંથી શરુ કરી હતી કે કેટલા પ્રકારના લોકો હોય તો આજે એક સરસ મઝાનો મેસેજ આવ્યો છે એ જ તમ...